શ્રી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્માણ જ્ઞાતીજનોને જોડતી કડી એટલે..
દેવભર્ગ
‘દેવભર્ગ’ ના આધ્ય સ્થાપક

આપની દુરંદેશી તથા જ્ઞાતિ સેવા માટેના સમર્પણ ને લીધે માર્ચ – ૧૯૮૮ થી શરુ થઍલુ સામયિક ‘દેવભર્ગ’ આજે ૩૮મા વર્ષે પણ ચાલુ છે અને આજે હવે એ ‘online’ થવા જઈ રહ્યુ છે ત્યારે તમારી દિવ્ય ચેતનાને અમો સૌની ભાવભીની સ્મરણાંજલિ.
ભાવનગર જ્ઞાતિમંડળ ટ્રસ્ટીઓ, ‘દેવભર્ગ’ સમિતિ તથા વિધ્યોત્તેજક મંડળના જય શ્રી ક્રુષ્ણ…
દેવભર્ગના પ્રારંભથી આજ સુધી સેવા આપનાર તંત્રીશ્રીઓ, સંપાદકશ્રીઓ અને હાલનુ ટ્ર્સ્ટી મંડળ
દેવભર્ગ વેબસાઈટ માટે ડોનેશન આપવા બદલ આપ સૌનો ખૂબ-ખૂબ આભાર….
સમૂહ યજ્ઞોપવીત સમારોહ – ભુરખીયા (અમરેલી)
જ્ઞાતિ સમાચાર
નવરાત્રી ઉજવણી – ભાવનગર જ્ઞાતિ મંડળ
જય માં મોઢેશ્વરી.. દર વર્ષની જેમ ભાવનગર જ્ઞાતિ મંડળનાં બહેનોએ નવરાત્રીની રંગે-ચંગે ઉજવણી કરી જેમાં…
ચા. મ. મોઢ બ્રાહ્મણ સમાજ સેવા ટ્રસ્ટ, સુરેન્દ્રનગર
તા. ૨૪-૦૮-૨૦૨૫ ના રોજ ઉપરોક્ત મંડળ દ્વારા આયોજીત વર્ષ ૨૦૨૪-૨૫ ના તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ…
અમરેલી જ્ઞાતિ મંડળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
શ્રી ચાતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા તારીખ 24 ઓગસ્ટ 2025 રવિવારના રોજ…
શ્રાવણમાસના અંતિમ દિવસે રૂદ્રી પાઠ – ભાવનગર
જનસમૂહમાં ભાદરવી અમાસ તરીકે ઓળખતા શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે અમાસના રોજ જ્ઞાતિજનોએ જ્ઞાતિભુવનમાં રૂદ્રીપાઠનો…
નૂતન યજ્ઞોપવિત કાર્યક્રમ – ભાવનગર
શ્રાવણ પર્વ જે ભૂદેવોની દિવાળી કહેવાય છે તે પવિત્ર દિવસ તા. ૯-૮-૨૫ ને શનિવારે સવારે…
વડોદરા જ્ઞાતિમંડળ અહેવાલ
શ્રી ચાતુર્વેદી મચ્છુકાંઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમંડળ, વડોદરા દ્વારા ૯ મી ઓગસ્ટ, ૨૦૨૫ ને શનિવારના રોજ…
શુભેચ્છાઓ
શું તમે પણ દેવભર્ગ માં શુભેચ્છા સંદેશ આપવા માંગો છો?
જો તમે પણ દેવભર્ગ નાં પ્રિન્ટ (હાફ પેજ)અને ડિજિટલ બંનેમાં શુભેચ્છા સંદેશ આપવા માંગતા હોય…
ઘન્યો ગૃહસ્થાશ્રમ – શ્રી ઉમેશભાઈ અને અ.સૌ. પુષ્પાબેન
માઁ માતંગી ની કૃપાથી અમારા માતા-પિતા તેમના લગ્ન-જીવનના ૫૦ માં વર્ષમાં પ્રવેશતા અમે સૌ ધન્યતા…
ચિ. દર્પણ અને ચિ. ક્રિષ્ના ને વેવિશાળ શુભેચ્છા
કુળદેવી શ્રી ચંડી ચામુંડા માતાજી તથા શ્રી બહુચર માતાજી, ઈષ્ટદેવ શ્રી અકાળીયા હનુમાનજી દાદા તથા…
ડૉ. નિયતિ હિતેન્દ્રભાઈ પંડ્યા
ભગવાનના આશિર્વાદ અને પરિવારના અનંત સ્નેહ સાથે, પ્રિય પૌત્રી ડૉ. નિયતિ હિતેન્દ્રભાઈ પંડયા એ એમ.બી.બી.એસ….
CA ધ્રુવિ જયેશ પંડ્યા
The Institute of Chartered Accountant of India દ્વારા મે-૨૦૨૫ માં લેવાયેલી C.A. ની ફાઈનલ પરીક્ષામાં…
શ્રી નિરંજનભાઈ ઉપાધ્યાયને મોઢ બ્રામ્હણ ગૌરવ એવોર્ડ
અમદાવાદ નિવાસી (મૂળ તગડી, તા. ધંધુકા) ભાગવતાચાર્ય શાસ્ત્રી નિરંજનભાઈ ઉપાધ્યાયને શ્રી સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ…


